Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ગણપતિ મહોત્સવમાં વીજ કરંટમાં મૃત્યુ પામેલ યુવાનનાં જન્મદિવસ નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું.

Share

સમગ્ર વિશ્વની અંદર કોરોના વાયરસ એ આતંક મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના કારણે અર્થતંત્ર પણ ખોરવાઈ રહ્યું છે. ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા જે ૨૧ દિવસમાં લોકડોઉન કરવામાં આવ્યું હતું જેમાં કેટલાક ગરીબ લોકો મૂંઝવણમાં મુકાયા હતા. જેમાં સેવાભાવી સંસ્થાઓ આગળ આવીને જરૂરતમંદ લોકોને મદદ કરવામાં આવી હતી. ત્યારે આજરોજ પણ અંકલેશ્વરમાં ગણપતિ મહોત્સવ દરમિયાન જે વીજ કરંટ લાગીને ઘટના બની હતી જેની અંદર બે યુવાનોના મૃત્યુ પામ્યા હતા જેમાંથી એક યુવાનનો આજરોજ જન્મદિવસ હોય તે નિમિત્તે યુવાનની આત્માને શાંતિ મળે તે માટે સ્થાનિક યુવાનો દ્વારા આજરોજ જરૂરતમંદ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ મકાનમાં જુગાર રમતા 5 ઇસમો ઝડપાયા

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે કોવિડ-19 ને લગતી કામગીરી દરમિયાન પોલીસ પર હુમલો કરનાર પૈકી ત્રણને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

અમદાવાદમાં એમ. ડી ડ્રગ્સ સાથે બે આરોપીઓની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!