Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલની બીજી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ.

Share

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલની બીજી પુણ્યતિથિએ રાષ્ટ્રીય નેતા અને સાંસદ મુકુલ વાસણીક અંકલેશ્વર ખાતે આવ્યા હતા. તેઓએ મરહુમ અહેમદભાઈ પટેલની કબર ખાતે જઈને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે મારો અહેમદભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ભરૂચ જિલ્લા અગૃણી નાઝુ ફડવાલા સહિત સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મુકુલ વાસણીક એ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા બાદ મરહુમ અહેમદભાઈ પટેલના ઘરે જઈને પરિજનો સાથે મળી સાંત્વના આપી હતી અને જણાવ્યું હતું કે તેઓની ખોટ આજીવન દેશને સાલશે. તેઓ સાચા અર્થમાં એક રાષ્ટ્રીય નેતા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના પાઇપોની ચોરીનો ભેદ ઉકેલનાર પો.કર્મીઓનું કરાયું સન્માન.

ProudOfGujarat

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફના અભાવે ચૈતર વસાવાનો હલ્લાબોલ

ProudOfGujarat

જૂનાગઢમાં રાતે ખાનગી કોલેજની બસમાં આગ ભભૂક્તા અફરાતફરી મચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!