Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર ખાતે ઈદ એ મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે આગામી ઇદે મિલાદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની મિટિંગ યોજાઇ હતી, જેમાં વિવિધ મુદ્દે આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

આવનાર તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાઇ શકે જેને અનુલક્ષી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇદ એ મિલાદ કમિટીના આગેવાનો તેમજ શહેર પોલીસ મથકના પી આઈ આર.એચવાળા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રૂટ સહિતના મુદ્દે ચર્ચાઓ કરાઇ હતી, આ બેઠકમાં વસીમ ફડવાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સાથે જ પોલીસ વિભાગ સાથે ચર્ચાઓ કરી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ઉપસરપંચ તરીકે મનીશાબા રાઠોડની વરણી.

ProudOfGujarat

ગોધરા : ધારાસભ્ય અને જીલ્લા પંચાયત પ્રમુખ તરફથી જરૂરિયાતમંદોને આયુર્વેદિક પોટલીનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભાવનગર શહેરના અલકા ટોકિઝ પાસે મોડી રાત્રે યુવકની હત્યા થતા પોલીસ તંત્ર દોડી ગયુ હતુ.આ હત્યા જુની અદાલતમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!