Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર આંબોલી રોડ પાસે આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં પશુ પ્રાણીઓને હત્યા કરવાનું કતલખાનું ઝડપાયુ.

Share

અંકલેશ્વરના અંબોલી રોડ ઓર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટી પાસે આજે ગૌરક્ષકો અને પોલીસની ટીમોએ દરોડા પાડતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં નજીકમાં જ પશુઓની કતલ કરી તેને વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે, હાલમાં ગૌરક્ષકો અને પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ મૃતક હાલતમાં પડેલ પશુનો કબજો મેળવી વધુ તપાસ આરંભી છે.

મહત્વની બાબત છે કે પોલીસ અને ગૌરક્ષકો ઘટનાસ્થળ ઉપર પહોંચે તે પહેલા જ પશુઓના કતલ કરતા ખાટકીઓ ઘટના સ્થળ ઉપરથી ફરાર થયા હતા જે બાદ પોલીસે અને ગૌરક્ષકો એ સ્થળ પરથી મૃત પશુઓના માસના સેમ્પલ લઇ તેને તપાસણી અર્થે મોકલવાની કવાયત હાથધરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

નવસારી-આમડપોરના અજિત દેસાઇને રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરાયો

ProudOfGujarat

વડોદરામાં ઘરકામ કરતી મહિલા 7 લાખના દાગીના ચોરી કરી ફરાર

ProudOfGujarat

બ્રિટન ના રાજકારણ માં મૂળ ભરૂચીઓ છવાયા -જીલ્લા ની ૫ હસ્તીઓએ બ્રિટનમાં રાજકીય ક્ષેત્રે ડંકો વગાડયો …….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!