Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો.

Share

આઈ.ટી.આઈ. એક્લેશ્વર ખાતે તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ ૫૩૭ એપ્રેન્ટિસની બેઠકો ભરવા માટે ભરૂચ જિલ્લાના કુલ ૨૯ ઔદ્યોગિક એકમો તેમજ પલ્પ ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. જે પૈકી કુલ ૫૫૧ જેટલા ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી થયેલ હતી જે પૈકી સ્થળ ઉપર ૪૦ કોન્ટ્રાક્ટ પણ થયેલ હતા. આમ સફળતાપૂર્વક એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરેલ હતું.

Advertisement

Share

Related posts

ઉમલ્લાની શાળાના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને સ્વાધ્યાય પુસ્તિકાઓનું કરાયું વિતરણ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકામાં કંડારી ને. હા. પર બાઇક અને ફોર વ્હીલ અકસ્માતમાં બે આધેડના મોત : ગાડી ચાલક ફરાર.

ProudOfGujarat

ભરૂચની નર્મદા ચોકડી નજીક સર્વિસ રોડ પરથી વિદેશી દારૂ સાથે બે ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!