Proud of Gujarat
GujaratFeaturedINDIA

આઈ.ટી.આઈ. અંકલેશ્વર ખાતે પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો.

Share

આઈ.ટી.આઈ. એક્લેશ્વર ખાતે તા. ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વિવિધ ૫૩૭ એપ્રેન્ટિસની બેઠકો ભરવા માટે ભરૂચ જિલ્લાના કુલ ૨૯ ઔદ્યોગિક એકમો તેમજ પલ્પ ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા. જે પૈકી કુલ ૫૫૧ જેટલા ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી થયેલ હતી જે પૈકી સ્થળ ઉપર ૪૦ કોન્ટ્રાક્ટ પણ થયેલ હતા. આમ સફળતાપૂર્વક એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરેલ હતું.

Advertisement

Share

Related posts

અમદાવાદના તળાવોમાં આ રીતે થાય છે નર્મદાના પાણીના નીરની આવક.

ProudOfGujarat

પરણિતાના અપહરણના બનાવના મામલે હિન્દુ જાગરણ મંચ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું

ProudOfGujarat

અસ્મિતા રક્ષણ આંદોલન, ભરૂચ માં ક્ષત્રિય સમાજ ની મહિલાઓ ઉતરી પ્રતીક ઉપવાસ પર, કહ્યું રૂપાલા હટાવો સ્વમાન બચાવો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!