Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા વાર્ષિક અયપ્પા પૂજાનું આયોજન કરાયું હતું.

Share

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા સતત 16 વર્ષથી અયપ્પા પૂજાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર રેલવે ફાટક સ્થિત ઉભા ભવન ખાતે સતત 17માં વર્ષના મંગલ પ્રસંગે અયપ્પા પૂજાનો કાર્યક્રમ યોજાયો જેમાં શાસ્ત્રોત વિધિ અનુસાર ભગવાન અયપ્પાની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન અને ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

નડિયાદ : રેલવે યુનિયન દ્વારા ઓપીએસ લાગુ કરવા મૌન રેલીનુ આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ નગરના ગાંધી બજારના વેપારીઓ વિવિધ સમસ્યાઓના પગલે ત્રાહિમામ પોકારી ઉઠયા છે…

ProudOfGujarat

ભરૂચ : વહેલી સવારે ABC ચોકડી પાસે ફોર વ્હીલમાં લાગી આગ : રોડ પર ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!