Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની કન્યાશાળામાં મોબાઈલના ઉપયોગ અંગે માર્ગદર્શન શિબિર યોજાયો.

Share

મોબાઈલનો ઉપયોગ આજે સર્વત્ર થઈ રહ્યો છે ત્યારે ભાવિ નાગરિકો એવા વિદ્યાર્થીઓ મોબાઈલના યોગ્ય ઉપયોગ વિશે માહિતગાર થાય તથા મોબાઇલના સારા નરસા પાસાઓથી વાકેફ થાય તે હેતુસર કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વર ખાતે યોજાયેલ માર્ગદર્શન શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ કિંજલબા ચૌહાણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે સ્વાગત પ્રવચન હેમાક્ષી ગોળવાલા તથા આભાર દર્શન સેજુલ કાપડિયા એ કર્યું હતું.

Advertisement

Share

Related posts

વલસાડ-શોપિંગ સેન્ટરની ત્રણ દુકાનોમાં આગ લાગી, બે ફાયર ફાઈટરની મદદ થી આગ કાબુમાં…

ProudOfGujarat

મહેશબાબુના ચાહકે પોતાના પુત્રનું નામ રાખ્યું મહેશબાબુ !

ProudOfGujarat

વલસાડ-ઉમરગામ નજીક રીક્ષા અને ડમ્પર વચ્ચે ગમ્ખવાર અકસ્માત-૩ ના કમકમાટીભર્યા મોત ૧ ઘાયલ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!