Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરાયું.

Share

અંકલેશ્વરમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીને આવકારવા આબાલ-વૃદ્ધો સૌ સજ્જ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વરના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે. જેમાં પાયલ વસાવા, વૈશાલી વસાવા, દિવ્યાંશું પટેલ દ્વારા માટી તથા પ્રાકૃતિક રંગો વડે ગણેશજીનું સર્જન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ શક્તિનાથ પાસે ખુલ્લી ગટરના પગલે ગંદકીનું સામ્રાજ્ય.ગટરના ભૂંગળા ચોરાયા?

ProudOfGujarat

ભરૂચના સમની નજીક રૂ. 23 કરોડના ખર્ચે બનાવાયેલા ફ્લાયઓવરબ્રિજમાં માત્ર 25 દિવસમાં જ ગાબડાં પડયા.

ProudOfGujarat

અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના સાફ સફાયના અભાવે વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ભાવના ફાર્મ પાસે જ ગંદકીથી રોગચાળાની ભીતિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!