Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ.

Share

અંકલેશ્વર પંચાટી બજાર સ્થિત પૌરાણિક રાધા વલ્લભ મંદિર ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

200 થી પણ વધુ વર્ષ જુના રાધા વલ્લભ મંદિર ખાતે પ્રતિ વર્ષ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેમાં શ્રીકૃષ્ણના જન્મ બાદ વહેલી પરોઢે હિંડોળા તેમજ શણગાર સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. કેસર સ્નાન સહિતના ધાર્મિક વિધિ વિધાન બાદ હિંડોળાના દર્શન માટે અંકલેશ્વરના ભક્તજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભગવાનને હિંડોળે ઝુલાવીને કૃતાર્થ થયાની લાગણી અનુભવી હતી.

Advertisement

Share

Related posts

સુરત નવસારી બજાર પાસે મંદિરના પૂજારીએ ત્રણ બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય નો કિસ્સો સામે આવ્યો

ProudOfGujarat

આજથી અડધા ગુજરાતમાં 5 દિવસ સુધી માવઠાની આગાહી

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગરની સામાન્ય સભા મોકુફ રાખવાનો હુકમ થતાં સામાન્ય સભા મુલત્વી રાખવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!