Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : બાકરોલ ગામની સીમમાં દીપડો અને મોર મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સિમમાં આવેલ જીઈબી ના ડી.પી પર બેઠેલા મોરનું શિકાર કરવા જતાં મોર અને દીપડાને કરંટ લાગતા બંનેના મોત નિપજ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ઘટના અંગેની જાણ સ્થાનિકોએ વન વિભાગને કરતા વન વિભાગ સહિત પોલીસે મામલા અંગે સ્થળ પર દોડી જઈ તપાસ આરંભી હતી. અચાનક મોર અને દીપડાના મોતની વાત ગામમાં પ્રસરતા અને સ્થાનિકોમાં પણ દીપડાની હાજરીને લઇ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

Advertisement

હારુન પટેલ


Share

Related posts

રાજપીપળા અને નાંદોદ તાલુકાના ભદામ ગામના બે બાળકો ગુમ થતાં પરિવારજનો એ રાજપીપળા પોલીસમાં જાણ કરી

ProudOfGujarat

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ સિવિલ હોસ્પિટલની લીધેલ આકસ્મિક મુલાકાત જાણો શું કહ્યું ?

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના શાણકોઈ ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયને બસ અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!