Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાનોલી જીઆઇડીસી માં આવેલ રઘુવીર બિલ્ડીંગના ચોથા માળેથી નીચે પટલાયેલ કામદારનું મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં રઘુવીર બિલ્ડીંગનાં ચોથા માળે સળિયા કામ કરતા એક કામદારે સંતુલન ગુમાવતા અકસ્માત રીતે નીચે જમીન પર પટલતા શરીર પર ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું.

મકાન પર કામ કરતા ૪૫ વર્ષીય અરવિંદભાઈ સુરસિંગભાઈ ડામોર નાઓનું અકસ્માતે પડી જતા મોત થતા તેઓની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અંકલેશ્વર રૂરલ પોલીસે મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી ઘટન અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારૂન પટેલ


Share

Related posts

ભરૂચ તાલુકાના વરેડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરૂદ્ધ વિપક્ષ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજુ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ: ઝઘડિયા તાલુકાના દઢેરા ગામે એક અજાણી યુવતીનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર…

ProudOfGujarat

ચેક બાઉન્સના કેસમાં ટ્રાવેલ એજન્ટ ને છ મહિનાની કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!