Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના મીરાનગર નજીક શોપિંગ ની ત્રણ દુકાન માં આગ લાગતા દોઢધામ મચી જવા પામી હતી.

Share

 

 

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર ના મીરાનગર એક ખૂબ જ ગીચ વસ્તી વાળો વિસ્તાર ગણાય છે જેમાં બધી જ દુકાનો એક બાદ એક અડી ને આવેલી છે જેમાં આજરોજ સવાર ના 9 વાગ્યા ના આસપાસ મીરનાગર નજીક ના શોપિંગ સેંટર મા એકાએક આગ લાગતા જોત જોતામાં આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.સ્થાનિક લોકો એ ફાયર ટેન્ડર આવતા પેહલા પાણી નો મારો ચલાવી આગ ને કાબુ મા લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બધા જ પ્રયાસ નિષ્ફળ સાબિત થાય હતા.ત્યારબાદ ફાયર લાસ્કરો એ આવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી.

 

 

 


Share

Related posts

બુટલેગરો ના કારનામા શરૂ થયા -ભરૂચના ચાવજ ગામ ખાતે નશાનો વેપલો કરતો બુટલેગર ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો, અન્ય બે વોન્ટેડ

ProudOfGujarat

रितिक की वजह से यशराज की फिल्म छोड़ने की खबर के ऊपर दिशा पटानी का बयान…

ProudOfGujarat

પંચમહાલ : શહેરામાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર અને વેપારીઓની વચ્ચે બેઠક યોજાઈ, સર્વાનુમતે લેવાયો નિર્ણય. જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!