Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે આવેલ બ્રધરન ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરાઇ.

Share

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનો પવિત્ર ધાર્મિક તહેવાર ખ્રિસ્તી જયંતિ ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી. હાલ ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારીના કારણોસર ક્રિસમસનાં તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા હતાં. બ્રધરન ચર્ચના પાસ્ટર રેવ. રવિદાસ સાહેબ દ્વારા દેશ અને દુનિયામાં ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારી દૂર થાય એ માટે વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોવિડ-૧૯ જેવી ખતરનાક મહામારીમાં મરણ પામેલાંના કુટુંબીજનો માટે દિલાસાની પ્રાર્થના કરવામાં આવી હતી અને દરેક ખ્રિસ્તી સમાજના ભાઈઓ-બહેનોને એકબીજાને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી ક્રિસમસની ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ મનુબર ચોકડી પર થી ૧૫ લાખ ના કોંક્રીટ પંપ ની ચોરી સંદર્ભ માં બે પરપ્રાંતીય ઇશ્મો ને શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા…

ProudOfGujarat

સુરત જિલ્લામાં ૯૧ કોંગ્રેસી કાર્યક૨ો એ પૂર્વ કેબીનેટ મંત્રીના હસ્તે ભાજપાનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

IAS અધિકારી અને અભિનેતા અભિષેક સિંહ એ બાદશાહ અને સીરત કપૂર સાથે 2021 નો સૌથી મોટો ડાન્સ ‘સ્લો સ્લો’ રજૂ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!