Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ફરી એક વખત વાયુ પ્રદૂષણ 300 AQI ને પાર…

Share

અંકલેશ્વરમાં અનેક પ્રકારની વિવિધ કેમિકલની કંપનીઓ આવેલ છે જેના કારણે અવારનવાર શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાતું હોય છે. અંકલેશ્વરમાં હવાનો AQI 300 ને પાર કરી જતા અંકલેશ્વરની હવા અત્યંત નીચા લેવલમાં આવી ગઈ હતી. આખરે વાયુ પ્રદુષણ કોણ ફેલાવી રહ્યું છે? તેવા અનેક પ્રશ્નો સર્જાયા છે. અંકલેશ્વરમાં જીપીસીબીના એક્શન પ્લાન પણ અમલમાં છે તેમ છતાં જીપીસીબીની મોનીટરીંગ ટીમ અને NCT ની મોનીટરીંગ ટીમ શું ખરેખર પોતાનું કાર્ય કરે છે? તેવા અનેક સવાલો અહીં ઉઠયા છે કેમ વાયુ પ્રદૂષણ કંટ્રોલમાં રહેતું નથી?? વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે ગુનેગાર કોણ છે ? અને વાયુ પ્રદૂષણ ન ફેલાય તેની જવાબદારી કોની છે ???

Advertisement

Share

Related posts

મધ્યપ્રદેશ : કોરોનની ત્રીજી લહેરને દસ્તક : ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરથી આવ્યા એક હચમચાવી નાખે તેવા સમાચાર

ProudOfGujarat

સુરત જિલ્લા કોંગ્રેસ સેવાદળ સમિતિનાં ઉપપ્રમુખ તેમજ મહામંત્રીની નિમણુક કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ ને.હા ૪૮ પાલેજ નજીક કન્ટેનર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, પાંચ લોકોનો આબાદ બચાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!