Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ફરી એક વખત વાયુ પ્રદૂષણ 300 AQI ને પાર…

Share

અંકલેશ્વરમાં અનેક પ્રકારની વિવિધ કેમિકલની કંપનીઓ આવેલ છે જેના કારણે અવારનવાર શહેરમાં વાયુ પ્રદૂષણ ફેલાતું હોય છે. અંકલેશ્વરમાં હવાનો AQI 300 ને પાર કરી જતા અંકલેશ્વરની હવા અત્યંત નીચા લેવલમાં આવી ગઈ હતી. આખરે વાયુ પ્રદુષણ કોણ ફેલાવી રહ્યું છે? તેવા અનેક પ્રશ્નો સર્જાયા છે. અંકલેશ્વરમાં જીપીસીબીના એક્શન પ્લાન પણ અમલમાં છે તેમ છતાં જીપીસીબીની મોનીટરીંગ ટીમ અને NCT ની મોનીટરીંગ ટીમ શું ખરેખર પોતાનું કાર્ય કરે છે? તેવા અનેક સવાલો અહીં ઉઠયા છે કેમ વાયુ પ્રદૂષણ કંટ્રોલમાં રહેતું નથી?? વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે ગુનેગાર કોણ છે ? અને વાયુ પ્રદૂષણ ન ફેલાય તેની જવાબદારી કોની છે ???

Advertisement

Share

Related posts

પાર્કિંગમાં પાર્ક કરાયેલી લક્ઝરી બસમાં મૂકેલી બેગમાંથી એક લાખ ઉપરાંતની મત્તાની ચોરી.

ProudOfGujarat

આદિત્યા બિરલા પબ્લીક સ્કુલ દહેજમા ફ્રી વધારાના મુદ્દે યુથ કોંગ્રેસ નો હલ્લાબોલ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ખોડલધામ સંકુલની જમીનના અધિગ્રહણ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!