Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ મોટાલી બ્રિજ ખાતે મોટરસાયકલ સવાર ને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર થઇ જતા ઘટના સ્થળે બે લોકો ના મોત નીપજ્યા હતા….

Share

 બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ બપોર ના સમયે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ મોટાલી બ્રિજ પાસે અજાણી ટ્રકે મોટરસાયકલ સવાર પરિવારે અડફેટે લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના બનાવ માં ઘટના સ્થળે જ માતા અને બાળક નું મોત નીપજ્યું હતું તેમજ એક વ્યક્તિ ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા ….
અચાનક સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના પગલે એક સમયે સ્થળ ઉપર ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો અને લોકો ચર્ચા પ્રમાણે ટ્રકે મોટરસાયકલ સવાર ને ટક્કર મારતા સમગ્ર અકસ્માત સર્જાયો હોય તેમ લાગી રહ્યું છે જોકે ઘટના સ્થળ ઉપર થી આ અજાણ્યો વાહન ચાલક ઘટના બાદ વાહન લઇ ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

Share

Related posts

જયસુખ પટેલના 7 દિવસના રિમાન્ડ પૂરા, આજે ફરી એકવાર કોર્ટમાં રજૂ કરાશે

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે હસ્તી તળાવ વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ડાકોર મંદિરના 1200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ માંગ ઉઠી : 2 બહેનો અધિકાર માટે મેદાનમાં ઉતરી

ProudOfGujarat
error: Content is protected !!