Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના અંદાડા નીલકંઠ નગર ખાતે મકાનમાં ચોરી : લાખોની મત્તા પર તસ્કરોએ કર્યો હાથફેરો.

Share

અંકલેશ્વર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ એક બાદ એક ચોરીઓની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યું છે, જેમાં વધુ એક ઘટના અંદાડા વિસ્તારમાંથી સામે આવી છે જેમાં સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ ૨.૩૫ લાખની મત્તા ઉપર તસ્કરોએ હાથફેરો કરી પલાયન થઇ જતાં ભારે ખળભળાટ મચ્યો છે.

પરિવાર બહાર ગામ ગયું હોવાથી મકાન બંધ હતું ત્યારે તકનો લાભ લઇ બંધ મકાનનો નકુચો તોડી તસ્કરોએ તેને નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી માલ મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાનો બનાવ અંકલેશ્વર સીટી પોલીસ મથકના ચોપડે નોંધાવવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

વડોદરા : 108 ના સેન્ટર હાઉસ ખાતે ઇમરજન્સી 108 ના હેડની શુભેચ્છા મુલાકાત.

ProudOfGujarat

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં દૂધ, દવા, સસ્તાં અનાજની દુકાનો, એલ.પી.જી- પેટ્રોલપંપ, હોસ્પિટલ સિવાયની તમામ દુકાનો-સેવાઓ બંધ રહેશે.

ProudOfGujarat

ઝઘડિયાનાં બલેશ્વર ગામની યુવતીની ગુજરાત મહિલા ક્રિકેટની સિનિયર ટીમમાં પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!