Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર કાંઠાના ગામો માં પુરના પાણી ખેતરમાં ગરકાવ થતા ખેતી ને ભારે નુકશાન

Share

અંકલેશ્વર તાલુકાના નર્મદા નદી કિનારાના ગામોમાં ખેતીવાડીમાં છેલ્લા અઠવાડિયાથી પૂરના પાણી યથાવત રહેતા ખેડૂતોના ઉભા પાક પાણીમાં ગરક થતા ખેડૂતોને લાખોનું નુકસાન થવા પામ્યું છે

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત નર્મદા નદી પાણીની છોડવામાં આવી રહ્યું છે જેને પગલે ભરૂચ જીલ્લાના નર્મદા નદી કિનારાના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા,જુના શક્ક્ર્પોર સહિતના ગામોમાં પૂરના પાણી ગામોમાં અને ખેતરોમાં પ્રવેશી ચુક્યા છે જેને પગલે લોકોને નુકસાની વેઠવી પડી છે ત્યારે આ ગામોમાં કેળ,તુવર,કપાસ અને પરવર સહિતના ઉભા પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી ખેતરોમાં કમર સુધીના પાણી યથાવત રહેતા ખેડૂતો નુકસાન થઈ રહ્યી છે ત્યારે સરકાર વિવિધ યોજના હેઠળ નુકસાનીનું વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણ શહેર ખાતે રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં મુસાફરોને લૂંટતી ગેંગના ત્રણ સાગરીતોને કરજણ પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

ઝધડીયા આંગણવાડી બહેનોએ બજેટમાં તેમને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે બજેટની કરી હોળી.

ProudOfGujarat

ખેડા : રાસ્કા, વાંઠવાળી અને માંકવા ખાતે પેટા આરોગ્ય કેન્દ્રના નવિન મકાનના બાંધકામનું કરાયું ખાતમૂર્હુત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!