Proud of Gujarat
INDIACrime & scandalFeaturedGujarat

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

Share

ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફથી એક વ્યક્તિનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
ભરૂચના રેલ્વે બ્રિજની અંકલેશ્વર તરફ એક વ્યક્તિનો મૃતદેહ હોવાની જાણ રાહદારીઓએ પોલીસને કરતા રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને તપાસ કરતા મૃતદેહ નજીકથી આધાર કાર્ડ તેમજ પાનકાર્ડ મળી આવ્યા હતા જેના પરથી તેનું નામ પરમાર દીપક હોવાનું જાણવા મળ્યું છે અને તે વલણ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.યુવાનનું મોત ક્યા સંજોગોમાં નીપજ્યું તે અંગેની તપાસ રેલ્વે પોલીસ ચલાવી રહી છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પાનોલી ખાતે ઋષિકુર ગૌશાળામાં સુંદરકાંડ અને લોકડાયરો યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : 108 ઇમરજન્સી સેવાનાં કર્મચારીઓ હંમેશા સેવા માટે તત્પર.

ProudOfGujarat

વડોદરામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં મેનેજર તથા લોન ઓફિસર દ્વારા ગ્રાહકને છેતરી લોન ઇસ્યુ કરાઇ હોવાના આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!