Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમ આદમી પાર્ટી અંકલેશ્વર દ્વારા જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદ યોજાઈ હતી

Share

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી સ્થિત ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આવેલ આમ આદમી પાર્ટી અંકલેશ્વરના કાર્યાલય ખાતે જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનતાને લગતા પ્રશ્ને પત્રકારોને માહિતી આપવામાં આવી હતી સદર પત્રકાર પરિષદમાં આપના ભરૂચ જિલ્લાના પ્રભારી કે.પી.શર્મા,જિલ્લા પ્રમુખ મુસ્તાક પટેલ,ઉપ પ્રમુખ નાઝિરભાઈ અને અંકલેશ્વરના ઇન્ચાર્જ જયેન્દ્ર ભરથાણીયા ઉપસ્થિત રહ્યાં હતા પત્રકાર પરિષદ બાદ કાર્યાલય ખાતેથી જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી વિવિધ વિસ્તારોમાં ફરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : કોસાડી ગામે વેચેલી પીકઅપ ગાડીના લોન હપ્તા નહીં ભરવા બાબતે પૂછપરછ કરતી મહિલાને વાળ પકડી ચાર ઈસમોએ ઢોર માર માર્યો.

ProudOfGujarat

નર્મદાના ધમણાચા ગામના પાંચ સ્વાતંત્ર સેનાનીઓના પરિવારજનોને સરદાર સાહેબની પ્રતિમાની પ્રતિકૃતિ અને શાલ ઓઢાડી સન્માન કરતા જિલ્લા કલેક્ટર

ProudOfGujarat

11 જુલાઈ : વિશ્વ વસ્તી દિવસ, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે, જાણો ક્યારથી થઈ હતી શરુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!