Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે જી.આર.ડી.ના ૨૫ જેટલા જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇ.

Share

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગ્રામ રક્ષક દળના જવાનોને સમયાંતરે કામગીરી સોંપવામાં આવતી હોય છે. કોરોના મહામારીના સમય દરમિયાન સંક્રમણ અટકાવવા માટે તેમજ હોમ કોરન્ટાઈન લોકો પર નજર રાખવા માટે કામગીરી સોંપાઈ હતી. કોરોના મહામારી બાદ છેલ્લા બે વર્ષથી જાહેર સમારંભ કે ટ્રેનિંગ કાર્યક્રમો યોજાયા ન હતા આથી ઘણા લાંબા સમય બાદ અંકલેશ્વરના પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના 25 જેટલા જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇ હતી જેમા તમામ જવાનોએ ભાગ લીધો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

જન્માષ્ટમીના તહેવાર પર 6 દિવસ સુપ્રસિદ્ધ વીરપુરનું જલારામ મંદિર બંધ રહેશે

ProudOfGujarat

ગોધરા ખાતે મિશન વિદ્યા અંતર્ગત બેઠક યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ગડખોલ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!