Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર- પોતાના ઘરે અંધારું રાખી બીજા ના ઘરે દીવો પ્રગટે તેવું કામ કરી રહ્યા છે ટ્રાફિક ના જવાનો…

Share

અંકલેશ્વર- પોતાના ઘરે અંધારું રાખી બીજા ના ઘરે દીવો પ્રગટે તેવું કામ કરી રહ્યા છે ટ્રાફિક ના જવાનો…

પોલીસ ના હોય તો શું થાય? તે આ ટ્રાફિકના દ્રશ્યો બતાવી રહ્યા છે, ભર દિવાળીના તહેવારમાં ખરે પગે ઊભા રહીને ટ્રાફિકના જવાનો લોકોને કરાવી રહ્યા છે ખરીદી! હાલ અંકલેશ્વર શહેરની અંદર દિવાળી તહેવાર નિમિત્તે લોકો વિવિધ પ્રકારની ખરીદી કરવા નીકળતા હોય છે ત્યારે કેટલીક જગ્યાઓ ઉપર વધુ વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યાઓ ખૂબ માત્રામાં વધી જતી હોય છે ત્યારે અંકલેશ્વરમાં ટ્રાફિક ના જવાનો ખડે પગે ઊભા રહીને મોડે સુધી ટ્રાફિક હટાવી લોકોને મદદરૂપ થઇ રહ્યા છે, સમગ્ર જનતા હાલ દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના બાળકો સહિત પરિવાર સહિત બજારમાં ખરીદી કરતા હોય છે ત્યારે ટ્રાફિકના જવાનો પણ આ તમામ વસ્તુ નું બલિદાન આપી ખડા પગે ઉભા રહીને પોતાની ફરજ બજાવતા નજરે પડ્યા હતા, સામાન્ય રીતે લોકો ખરાબ નજરથી જોતા હોય છે પરંતુ કેટલીક જગ્યાએ પોલીસ જાણે ભગવાન સ્વરૂપ આપીને આમ પ્રજાને મદદ કરતા હોય છે, આટલા ઓછા પગારની અંદર મોડી રાત સુધી પ્રજાની સેવામાં ખડે પગે ઊભા રહીને ટ્રાફિકના જવાનો પોતાની ફરજ નિભાવતા નજરે પડ્યા હતા

Advertisement

Share

Related posts

પ્રદુષિત પાણીનો સિલસિલો યથાવત : અંકલેશ્વર જીઆઇડીસી પાસે વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું.

ProudOfGujarat

અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” અંતર્ગત રેલીનું અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું*

ProudOfGujarat

રાહુલ ગાંધીને હાઇકોર્ટમાંથી મોટો ઝટકો, માનહાની કેસ પર સજા પર રોક લગાવવાની અરજી ફગાવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!