Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નમી પડેલા પોલીસ પોઈન્ટનું સમારકામ કયારે ? સતત ચર્ચાતો પ્રશ્ન ?

Share

અંકલેશ્વર નગરપાલિકા સામે ઊભો કરાયેલ પોલીસ પોઈન્ટને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તૂટી જતાં નુકસાન થયું હતું.

અંકલેશ્વરમાં જીલ્લા પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ પર પોલીસ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે જે જગ્યાએ બી.ટી.ઇ.ટી. ના જવાનો ટ્રાફિક નિયમન કરે છે. અંકલેશ્વર નગરપાલિકા સામે ટ્રાફિક નિયમન કરતું પોલીસ પોઈન્ટ ઊભું કરવામાં આવેલું છે જ્યાં ગઇકાલે કોઈક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી પોલીસ પોઈન્ટને નુકસાન પહોંચાડયું હતું. બનાવના સમયે ટ્રાફિક નિયમન કરતાં કોઈ જવાન ત્યાં ઉપસ્થિત નહિ હોવાથી કોઈને પણ નુકશાન પહોંચ્યું ન હતું પરંતુ પોલીસ પોઈન્ટ નમી પડયો હતો જેને વ્યવસ્થિત કરવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

રાજપીપળા : ડેડીયાપાડામાં નોકરીમાંથી કાઢી મુકવાની ધમકીઓથી ડરી પંચાયતના કર્મચારીની આત્મહત્યાના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં 11 કરોડની જિલ્લા પોલીસવડાની કચેરી બનાવી છતાં ભાડાના મકાનમાં કામ ચલાવે છે !

ProudOfGujarat

ઉમરપાડાની વાડી અને ચવડા ચેક પોસ્ટ ચોકીનું ઉદઘાટન જિલ્લા પોલીસ વડા ઉષા રાડાના હસ્તે કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!