Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલનાં હસ્તે માર્ગનું લોકાર્પણ કરાયું.

Share

અંકલેશ્વર તાલુકાનાં વિવિધ ગામોના રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે અંદાડા ગામ પાસે અક્ષરધામ સોસાયટી ખાતે દુષ્યંત પટેલના હસ્તે રીબીન કાપી રોડનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રોડનું નવીનીકરણ થતાં સ્થાનિક રહીશોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

આ તકે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યુ હતું કે અંકલેશ્વરનાં તાલુકાનાં સામોર, ઉછાલી, માંડવા, અંદાડા ગામનાં છ રોડનું આજે લોકાર્પણ કરવામાં આવશે. જેના માટે રાજય સરકાર રૂ. 2.85 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, અખિલભાઈ, તૃપ્તિબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

આજરોજ ભરૂચની પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓના સ્થાનિક રહીશોએ કલેક્ટર કચેરી ખાતે પોતાની વિવિધ સમસ્યાઓ મુદ્દે આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી પી.એચ.સી. ની સ્ટાફ નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!