Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલનાં હસ્તે માર્ગનું લોકાર્પણ કરાયું.

Share

અંકલેશ્વર તાલુકાનાં વિવિધ ગામોના રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આજે અંદાડા ગામ પાસે અક્ષરધામ સોસાયટી ખાતે દુષ્યંત પટેલના હસ્તે રીબીન કાપી રોડનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ રોડનું નવીનીકરણ થતાં સ્થાનિક રહીશોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

આ તકે નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યુ હતું કે અંકલેશ્વરનાં તાલુકાનાં સામોર, ઉછાલી, માંડવા, અંદાડા ગામનાં છ રોડનું આજે લોકાર્પણ કરવામાં આવશે. જેના માટે રાજય સરકાર રૂ. 2.85 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, અખિલભાઈ, તૃપ્તિબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

યુ ટ્યુબના બદલાયા નિયમો :

ProudOfGujarat

માંગરોળ : રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ પદે દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રીપદે સતીશ પટેલનો હેટ્રિક સાથે સતત ત્રીજી વખત ભવ્ય વિજય.

ProudOfGujarat

ગોધરામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ રક્તદાન કરી નોધાવ્યો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!