Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં દિવાળીનાં તહેવારને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરાયું.

Share

અંકલેશ્વર નગરપાલિકાનાં પ્રમુખનાં માર્ગદર્શન મુજબ નગરપાલિકાનાં વિવિધ વિસ્તારોમાં દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર નગરપાલિકાનાં અનેક વિસ્તારોમાં ગંદકીનાં થર જામેલા જોવા મળે છે. આથી દીપોત્સવી પર્વ પૂર્વે નગરપાલિકાનાં જુદા-જુદા વિસ્તારોમાં નગરપાલિકાનાં પ્રમુખ અને કારોબારી ચેરમેન સંદીપ પટેલ દ્વારા અંકલેશ્વરનાં હસ્તી તળાવની આસપાસનાં વિસ્તારો, ઓમ ટાવર શોપિંગ સહિતના ગંદકીથી ખડબદતા વિસ્તારોની જાતે મુલાકાત લઈ નિરીક્ષણ કરી ગંદકીની સાફ સફાઈ કરવામાં આવી હતી અને ડી.ડી.ટી પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

આવાસ યોજના અને ભ્રષ્ટાચાર : સુરતમાં પ્રધાનમંત્રી આવાસમાં ઘર ન મળતા લાભાર્થીઓનો હોબાળો.

ProudOfGujarat

વિરમગામ શહેરના સથવારા નવાપરા વિસ્તારમાં દાઝી ગયેલ આઘેડ નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું ન્યુઝ વિરમગામ

ProudOfGujarat

વડોદરાનાં ગાજરાવાડી વિસ્તારમાં ગોડાઉનમાંથી SOG એ શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!