Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ગડખોલ ગામે આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહીત કાનુની જાગૃતિ શિબિર યોજાયો.

Share

અંકલેશ્વર ગડખોલ ગામ પાસે દર વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને લગભગ એક વર્ષ બાદ મેળાનો માહોલ સર્જાયો હતો તે સાથે કાનુની જાગૃતિ શિબિર પણ યોજવામાં આવી હતી.

રાષ્ટ્રી કાનૂની સેવા સતા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મંડળ અનુશ્રયમાં જિલ્લા કાનૂની સેવા સમિતિ ભરૂચ તથા અંકલેશ્વર તાલુકા સેવા સમિતિ દ્વારા સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકામાં તમામ ગામોમાં કાનૂની શિબિરો સતત થઈ રહી છે જેના અનુસંધાને આજે અંકલેશ્વર તાલુકાના 22 ગામોમાં એક સાથે કાનૂની જાગૃતિની શિબિરો યોજાઈ હતી ઉપરાંત ગડખોલ ગામમાં સિંધવાઇ માતાના મંદિરમાં મેળો ભરાયો હતો. મેળામાં સ્ટોલ ઉભો કરીને ગામના લોકોને જાગૃત કરીને ડોર ટુ ડોર સંપર્ક અભિયાન પણ યોજાયું હતું જેમાં પેનલ વકીલો PLV ભાઈ બહેનો દ્વારા કરવામાં આવી જેમાં મોટી સંખ્યમાં લોકોએ કાનૂની જાગૃતિ શિબિરનો લાભ લીધો.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સાનિધ્યમાં સંવિધાન પ્રત્યે સમર્પિત રહેવાના શપથ લેતા લોકશાહીનાં સંવાહકો.

ProudOfGujarat

અંકલેશ્વર : યુપીએલ યુનિવર્સિટી દ્વારા પોક્સો એક્ટ ૨૦૧૨ પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વિસાવદર ગાઠાણી સાર્વજનિક જેન હોસ્પિટલમાં નિઃશુલ્ક કિડની ડાયાલીસીસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!