Proud of Gujarat
INDIACrime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

Share

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તાર પાસે આવેલ ઐયપ્પા મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરની ઓફિસનું તારું તોડી પ્રવેશ કરી મંદિરની ઓફીસમાં મુકેલા અઢાર હજાર રૂપિયા લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ આપવા મંદિરના ટ્રસ્ટીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકને જાણ કરી હતી ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો અને ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા તંત્રને આગામી 72 કલાકમાં સામાન્ય સભા યોજવા વિરોધ પક્ષનું અલ્ટીમેટમ.

ProudOfGujarat

મઢુલી નજીકથી બાતમીના આધારે કારમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો……

ProudOfGujarat

લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવનો ની ઉજવણી કરાઇ,હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર ,લેબોરેટરી,અને અઘ્યતન ઓપરેશન થિયેટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!