Proud of Gujarat
INDIACrime & scandalFeaturedGujarat

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

Share

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

પોલીસ સુત્ર મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તાર પાસે આવેલ ઐયપ્પા મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરની ઓફિસનું તારું તોડી પ્રવેશ કરી મંદિરની ઓફીસમાં મુકેલા અઢાર હજાર રૂપિયા લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા જ આપવા મંદિરના ટ્રસ્ટીએ અંકલેશ્વર શહેર પોલીસ મથકને જાણ કરી હતી ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસનો કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો હતો અને ચોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

Share

Related posts

સુરત : આકાશ સલીયાએ રીયલ ડાયમંડ પર ભારત દેશના નકશાનું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લેસર વડે આકૃતિ ઉપસાવી.

ProudOfGujarat

જન્માષ્ટમીની ઉજવણી કરવા ડાકોર અને દ્વારકામાં ભક્તો ઉમટયા.

ProudOfGujarat

વીર જવાન પાયલોટ અભિનંદનના ગૌરવવંતા પરાક્રમોની ગાથા જાણો… કેવી રીતે અને ક્યાં શું થયું હતું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!