Proud of Gujarat
FeaturedGujaratINDIA

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

Share

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જળ રાસી ઠાલવતા નર્મદા નદી બે કાંઠે વહેતા કિનારાના અનેક ગામોમાં પૂરની પરીસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના બોર ભાઠાબેટ અને શક્ક્ર્પોર સહિતના વિવિધ પૂર પીડિત ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો વાતચીત કરી નુકસાની અંગે સર્વે હાથ ધરી સરકારી સહાય આપવા ખાતરી આપી હતી મુલાકાત દરમિયાન અધિકારીઓ અને અંકલેશ્વર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સનફાર્મા કોમ્યુનિટી હેલ્થ કેર સોસાયટી દ્વારા ઘોડાદરા ગામની શાળામાં સ્વચ્છતા શિબિરનું આયોજન થયું.

ProudOfGujarat

હની સિંહે પત્ની શાલિનીના આરોપો પર પહેલી વખત ચુપ્પી તોડી, જાણો શું કહ્યું ..?

ProudOfGujarat

Xiaomi Redmi 6A માં વિસ્ફોટ : Xiaomi ફોનમાં બ્લાસ્ટ થવાથી મહિલાનું મોત? યુટ્યુબ દાવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!