Proud of Gujarat
FeaturedGujaratINDIA

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

Share

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જળ રાસી ઠાલવતા નર્મદા નદી બે કાંઠે વહેતા કિનારાના અનેક ગામોમાં પૂરની પરીસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના બોર ભાઠાબેટ અને શક્ક્ર્પોર સહિતના વિવિધ પૂર પીડિત ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો વાતચીત કરી નુકસાની અંગે સર્વે હાથ ધરી સરકારી સહાય આપવા ખાતરી આપી હતી મુલાકાત દરમિયાન અધિકારીઓ અને અંકલેશ્વર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

સુરતમાં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનારા લોકોને દંડ ફટકારતી પોલીસ.

ProudOfGujarat

ગોધરામાં પરીંદાભી પર નહીં માર શકતા જેવા : લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલે ગણપતિ વિસર્જન

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરની આકાંક્ષા પેપર મિલમાં સરકારના વેરા અને દંડ ભરપાઈમાં કરોડોની ગફલત : ડિરેકટરો વિરૂદ્ધ રાજ્ય વેરા નિરીક્ષકે ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!