Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નવા છાપરા ગામ ખાતે સાથી ફાઉન્ડેશન દ્વારા પોષણ માસ અંતર્ગત કીટનું વિતરણ કરાયું.

Share

અંકલેશ્વર તાલુકાના નવા છાપરા ગામ ખાતે સાથી ફાઉન્ડેશન દ્વારા પોષણ માસ અંતર્ગત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના નવા છાપરા ગામ ખાતે આવેલી બાલ આંગણવાડી કેન્દ્રમાં આજરોજ સાથી ફાઉન્ડેશન ભરૂચ દ્વારા માસ પોષણ અંતર્ગત બાળકોને સ્વસ્થ જીવન તેમજ મળી રહે એ માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફાલ્ગુનીબેન પટેલ તેમજ આંગણવાડી કેન્દ્રની કાર્યકરો તેમજ નાના ભૂલકાઓ હાજર રહ્યા હતા.

ગતરોજ બનેલ વાવઝોડાની સમસ્યાને કારણે અંકલેશ્વર પંથકની અવદશા દયનીય બનવા પામી છે ત્યારે ગરીબ લોકોને મદદ કરવી આવશ્યક બની છે ત્યારે એન.જી.ઓ દ્વારા મદદ કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર પંથકમાં આવેલ નવા છાપરા ગામ ખાતે સાથી ફાઉન્ડેશન દ્વારા નાના બાળકોને પોષણ માસ અંતર્ગત જરૂરીયાતમંદને આનાજ, ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.

સરકાર મનુષ્યના જન્મથી લઈને મરણ સુધીનું દરેક વસ્તુ વિષે વિચારી રહી છે ઘણી બધી યોજનાઓ લાવી રહી છે જેને લઈને જરૂરીયાતમંદને સહાયતા મળી રહે અને કોઈ વ્યક્તિ ભૂખું ન સૂઈ જાય.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

લોકડાઉનમાં શુકલતીર્થ મંગલેશ્વરમાં રેતી માફિયાઓ સક્રિય.

ProudOfGujarat

ભરૂચ બાયપાસ ચોકડી વિસ્તારમાં ફરી એક વાર બિસ્માર માર્ગ ના કારણે સ્થનિકોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું..

ProudOfGujarat

વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર રેલવે સેવાનો આજથી આરંભ છોટાઉદેપુર આવેલ ટ્રેન નું સાંસદોની ઉપસ્થિતિમાં સ્વાગત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!