Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં વરસાદ પડતા જ તમામ રસ્તાની હાલત બિસ્માર…

Share

અંકલેશ્વરમાં ગઇકાલે રાત્રિના સમયે વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં વર્ષોથી ખાડા અને પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. વરસાદ પડતાની સાથે અંકલેશ્વરનાં કેટલા વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હોય છે અને ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોમાં પણ ભય જોવા મળતો હોય છે.

અંકલેશ્વરમાં વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ અંકલેશ્વર તંત્ર દ્વારા આજદિન સુધી કાયમી ધોરણે નિવારણ લાવી શક્યું નથી, હાલ તો ખાલી ખાડા પૂરી લીપાપોથી કરી ચલાવી લે છે.

વરસાદ પડતાંની સાથે ખાડાઓમાં પાણી ભરવાથી વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડે છે, જોવું રહ્યું કે આ સમસ્યામાંથી લોકોને કયારે છૂટકારો મળશે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ૨૦૦ વર્ષથી પરંપરા યથાવત : રાધાષ્ટમીની રંગેચંગે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાજપીપલા : આદિવાસીઓ હિન્દૂ નથી એ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો : ડેડીયાપાડાના BTP ના ધારાસભ્ય મહેશ વસાવાએ આજે પોતે હિન્દૂ નથીની વાત કરી અમે આદિવાસી છે અને રહીશુ કહ્યું.

ProudOfGujarat

લોકસભા ચૂંટણીના પડઘમ, ભાજપ નું યોજાયું કાર્યકર્તા સંમેલન*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!