Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

અંકલેશ્વર શહેર પોલીસે શાંતિધામ સ્મશાન ગૃહ નજીકના ઈટના ભઠ્ઠા પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના રામકુંડ સ્થિત શાંતિધામ સ્મશાન ગૃહ નજીક આવેલ ઈટના ભઠ્ઠા પાસે કેટલાક જુગારીયાઓ જુગાર રમી રહ્યા છે જેવી બાતમીને આધારે શહેર પોલીસે દરોડો પાડી સ્થળ પરથી રોકડા રૂપિયા 13 હજાર અને બે સ્કૂટર મળી કુલ 46 હજારથી વધુના મુદ્દામાલ સાથે ગોયા બજારના દેસાઈ ફળિયામાં રહેતા પાર્થ દિનેશભાઇ ભરૃચી અને કરોડિયાવાડના રંગરેજ ગલીમાં રહેતા પ્રતીક કમલેશભાઈ શ્રીવાસ્તવ સહીત પાંચ જુગારીયાઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

કરજણના દેથાણ ગામે સ્મૃતિ સ્મારક ધામ ખાતે તા.30 ના રોજ “પ્રથમ નિર્વાણદિન મંગળ મહોત્સવ” યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે મૂખ્યમંત્રી વિજય રૂપાણી એ સ્થાપના દિનની ઉજવણી કરી.

ProudOfGujarat

નેતાજી એ નોટો વહેંચી.? ભરૂચની વાગરા વિધાનસભા બેઠક જીતવા માટે થયા કરોડોના ખેલ..? શું લોકો સુધી વહેંચાઇ રહ્યા છે કવરો…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!