Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : અંસાર માર્કેટમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં ગંદકીથી લોકો પરેશાન.

Share

અંકલેશ્વર જીઆઈડીસીના નજીક આવેલ ભડકોદ્રા ગામ સ્થિત અંસાર માર્કેટમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં હાલમાં વેક્સિનેશન તેમજ આરોગ્યને લગતી સેવાઓ આંગણવાડી કેન્દ્રમાં હાલ ચાલી રહી છે પરંતુ અહીંયા આવવા જવા માટે રસ્તો પણ નથી લોકોએ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ વહીવટી તંત્ર આંખ આડા કાન કરે છે.

આંગણવાડી કેન્દ્ર ઉપર મમતાનું બોર્ડમાં આવ્યું છે પરંતુ કોઈની મમતા આ ગંદકી દૂર કરવામાં અસમર્થ રહી છે. આંગણવાડીને લગતી બહેનોએ આ અંગે રજૂઆત કરતાં એક જેસીબી મૂકવામાં આવ્યું હતું પરંતુ જેસીબી મશીન પાણી કાઢવા માટે અસમર્થ રહ્યું છે. આ આંગણવાડી કેન્દ્રને સફાઈ કરી લોકોની સુખાકારી માટે સારી રીતે પૂરું પાડી શકે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

સુરત : ઉમરપાડાના મોટીદેવરુપણ ગામે કોન્ટ્રાક્ટરે પૈસા બચાવવા રસ્તો બે અલગ અલગ ટુકડામાં બનાવ્યો, વચ્ચેનો છોડી દીધેલો રસ્તો ગ્રામજનોએ સ્વખર્ચે બનાવ્યો.

ProudOfGujarat

નડિયાદ : હનુમાન જયંતી નિમિત્તે  મંદિરોમાં અન્નકૂટ, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ સહિત ધાર્મિક કાર્યક્રમો આયોજનો કરવામાં આવ્યા

ProudOfGujarat

ઝધડિયા તાલુકાનાં ફુલવાડી ગામે ખાડીમાં મગરે ઘોડીને જકડી રાખી ફાડી નાખતાં અંતે સારવાર બાદ ઘોડીનું મરણ થયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!