Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર સુરતથી ભાવનગર જતી લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે પર હોટલ નવજીવન પાસે આગળ ચાલતી ટ્રક સાથે લક્ઝરી બસ ભટકાઈ જતા બસ ચાલક સહિત 3 ને ઇજા પહોંચી હતી. લક્ઝરી બસ ચાલક સહિત ત્રણ મુસાફરોને નજીવી ઇજા હતી.

બસ ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર હોટલ નવજીવન સામે ગતરાત્રીના અરસામાં આગળ ચાલતી ટ્રકની પાછળ લક્ઝરી બસ અથડાતા બસ ચાલક ત્રણને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

હોટલ નવજીવન સામે હાઇવે પર સુરત તરફ જતી લક્ઝરી બસના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા આગળ ચાલતી ટ્રકની પાછળ અથડાઈ હતી. અકસ્માતમાં લક્ઝરીના ચાલક સહીત 3 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેઓને તાત્કાલિક ધોરણે નજીકની ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

માંગરોળ : ડુંગરા મૈસુરીયા સમાજનું ગૌરવ.

ProudOfGujarat

સુરતમાં ઘરફોડ ચોરી કરતાં ઝાંબુવા ગેંગના આરોપીઓને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ટીડીઓ ડો.અલ્પના નાયરની પ્રસંશનીય કામગીરી, મારુ ગામ કોરોના મુક્ત ગામ” માં નેત્રંગ તાલુકાનાં ૩૯ ગ્રામ પંચાયત ખાતે કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર શરૂ થયા, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!