Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહતમાં પ્રદુષિત પાણી વરસાદી કાંસમાં છોડવાનો મામલો, જીપીસીબી એ તપાસ શરૂ કરી

Share

ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એક્મો વિસ્તાર ધરાવતા જીઆઈડીસી વિસ્તારમાંથી વરસાદી કાંસમાં અવારનવાર કેમિકલ યુક્ત પાણી છોડવાનો મામલો સામે આવતો હોઈ છે, તાજેતરમાં જ અંકલેશ્વર ખાતેથી પણ આજ પ્રકારનો એક મામલો સામે આવ્યો હતો.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ વરસાદી કાંસમાં કેટલાક બે જવાબદાર ઉધોગો દ્વારા પર્યાવરણ સાથે ખિલવાડ કરી પ્રદુષિત જળ કાંસમાં વહેતું કર્યું હોવાનું કૃત્ય આચર્યું હતું, જે બાદ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા મામલે જીપીસીબી ને રજુઆત કરવામાં આવી હતી.

આખરે કલાકો વીત્યા બાદ જીપીસીબી નું તંત્ર એક્શનમાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે અને મામલે તપાસના ધમધામટ શરૂ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, ત્યારે જોવું રહ્યું કે આખરે અંકલેશ્વરમાં પ્રદુષણ માફિયાની ભૂમિકા કોણ અને ક્યા ઉદ્યોગો અપનાવી રહ્યા છે તે તપાસ બાદ જ સામે આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક માં ખોટા દસ્તાવેજ રજૂ કરી લૉન મેળવી છેતરપિંડી કરનાર બે ભેજાબાજો ની એ ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી…….

ProudOfGujarat

ભરૂચમાં ટ્રાવેલ્સ સંચાલક સામે પોલીસ અને પત્રકારોનો રોફ જમાવનારા બે ઇસમોની સી ડિવિઝન પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

ભારત બંધના એલાનમાં ભરૂચ ના કોંગ્રેસી કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર ટાયરો સળગાવી વિરોધ નોંધાવ્યો તો શહેર ના મોટા ભાગ ના વિસ્તારોમાં દુકાનો ના શટર મોડે સુધી બંધ રહેલા જોવા મળ્યા હતા..તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ની સ્થિતિ સર્જાતી જોવા મળી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!