Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબલ ટેકનોલોજી આધરિત પ્રોગ્રામનુ અનાવરણ કરાયું

Share

તા. ૩૧/૮/૨૦૨૩ ના રોજ યુનાઇટેડ નેશન ગ્લોબલ ઇમ્પેક્ટ નેટવર્ક ઓફ ઇન્ડીયાના એકઝીક્યુટીવ ડીરેક્ટર રત્નેશ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એન્વાયરોમેન્ટલ ક્મ્પલાઇયન્સ અને સસ્ટેનેબીલીટી પ્રોગ્રામનુ અનાવરણ કરવામા આવ્યુ હતુ. આ પ્રોગ્રામ ઉદ્યોગોમા કામ કરતા કર્મચારીઓ કે જે એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબીલીટીનુ ધ્યાન રાખતા હોય છે તેઓ માટે ખાસ કરીને તૈયાર કરવામા આવેલ છે.

આ શુભ પ્રસંગે મ્રુત્યુન્જય ચોબે – ઉપપ્રમુખ (એન્વાયરોમેન્ટ અને સસ્ટેનેબીલીટી, યુપીએલ લિમીટેડ ), બીઈઆઇએલ કમ્પીનીના સીઇઓ અને સંસ્થાના ટ્રસ્ટીશ્રી બી.ડી.દલવાડી, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.શ્રીકાંત જે વાઘ, યુનિવર્સિટીના પદાધિકારીઓ , એન્વાયરોમેન્ટલ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અધ્યાપક ગણ, કર્મચારી ગણ અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા.

યુનાઇટેડ નેશન ગ્લોબલ ઇમ્પેક્ટ નેટવર્ક ઓફ ઇન્ડીયાના એકઝીક્યુટીવ ડીરેક્ટર રત્નેશ અને મ્રુત્યુન્જય ચોબે – ઉપપ્રમુખ (એન્વાયરોમેન્ટ અને સસ્ટેનેબીલીટી, યુપીએલ લિમીટેડ ) દ્વારા વિદ્યાર્થી મિત્રોને એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબીલીટીનુ મહત્વ સમજાવ્યુ હતુ અને આવનાર દિવસોમા આ એરિયામા ઉભી થઇ રહેલી તકો વિશે માહિતગાર કર્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં વાછરડીની ઉઠાવી જવાની ઘટનાથી ચકચાર..

ProudOfGujarat

ભરૂચ હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા સહાય, રોજગારી, ખેડૂતોનાં પ્રશ્નોને વાચા આપી જન જાગૃતિનાં કરશે પ્રયત્નો…

ProudOfGujarat

ભરૂચ : મોહદ્દીસે આઝમ ટંકારીયા ખાતે ૭૪ માં સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!