Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જગ્યાઓ પરથી બાઇક ચોરી કરનાર ઈસમ ઝડપાયો.

Share

અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.૦૬/૦૯/૨૦૨૦ રોજ રાત્રિના કલાક ૨૦/૩૦ થી તા. ૦૭/૦૯/૨૦૨૦ ની સવારના કલાક ૦૪/૧૫ દરમિયાન હરકોઇ વખતે મોજે ઉટીયાદરા ગામે પલસીટી ખાતે કોઇ ચોર ઇસમે યામાહા કંપનીની બાઇક સફેદ અને કાળા કલરની જેનો નંબર KA-05-KH-8895 ની સને ૨૦૧૮ ના મોડેલની કિં.રૂ. આશરે ૧,૨૫,૦૦૦/- ની જેનો ચોરી કરી લઈ જઈ ગુનો કરતા આ કામના ફરીયાદી વિજયપ્રતાપ દિપનારાયણ ઓઝા,રહે. પલસીટી ઉટીયાદરા મકાન નં-૧૭૮ તા.અંક્લેશ્વર જી.ભરૂચ મુળ રહે. સહારનપુર ૫૯/૭ લેબર કોલોની (યુ.પી) નાએ ફરીયાદ આપતા સદર ગુનો તા.૦૭/૦૯/૨૦૨૦ ના કલાક ૧૬/૪૫ વાગ્યે પો.સ્ટે. મા જાહેર કરવામા આવેલ છે.

અન્ય બનાવમાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ગુનાના આરોપી (૧) ગોરૂ s/૦ તેરૂ ગુન્ડિયા,રહે ચોરામંડલી, મીનાલા ફળીયુ, તા. જિ. જાંબુઆ (મધ્યપ્રદેશ) નાઓને આરોપી મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટમાં પકડાયો હતો જે સબ જેલમાં હતો એ દરમિયાન જાણવા પોલીસે અંકલેશ્વર તાલુકા પોલીસને મોટરસાયકલ ચોરી અંગેની જાણ કરતા તાલુકા પોલીસ ટ્રાન્સફર વોરંટથી અંકલેશ્વર લાગી વધુ તપાસ હાથ ધરી છે તારીખ – ૦૬/૦૭/૨૦૨૧ ના કલાક – ૧૩/૪૫ વાગે – અટક કરી મુદ્દત અંદર યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ આપ નામદાર સાહેબ નાઓની કોર્ટ કસ્ટડીમાં કેદ રહેવા સારૂ મોકલી આપેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ભાજપની મહિલા નગર સેવિકાનો પતિ ફરી ‘કર્તવ્ય’ ભુલ્યો, અગાઉ દારૂમાં ઝડપાયેલા કર્તવ્ય રાણાએ 2 વ્યક્તિને ચપ્પુ હુલાવ્યું, એક ગંભીર.

ProudOfGujarat

નડિયાદ ખોડિયાર મંદિર સહિત માઇ મંદિરોમાં દુર્ગાષ્ટમી નિમિતે દર્શનાર્થીઓ ઉમટયા.

ProudOfGujarat

ભરૂચના કસક વિસ્તરમાં આવેલ ભૃગુપુર સોસાયટીમાં એક વ્યક્તિએ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરતા સનસનાટી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!