Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે તાજીયા કમિટી સાથે મિટિંગ યોજાઈ

Share

આજરોજ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી સાહેબ નીતિશા માથુર, વિભાગીય વડા ચિરાગ દેસાઈ સાહેબ, એ ડિવિઝન પીઆઇ વાડા સાહેબની અધ્યક્ષતામાં અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીના આગેવાનો તથા તાજીયા આયોજકો સાથે અગત્યની મિટિંગ યોજાઈ, જેમાં નગરપાલિકા, વિદ્યુત બોર્ડ તેમજ વિવિધ એજન્સીઓને હાજર રાખી તાજિયાના રૂટમાં આવતા તમામ કામો મુદ્દે સૂચનો કરી એમને વહેલી તકે નિવારણ લાવવા સૂચનો કરાયા, જે પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટીના પ્રમુખ બક્કો પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, અમન પઠાન, અઝીમુલ્લા મલેક, ઈમ્તિયાઝ ઘોણીયાવાળા વગેરે કમિટી સભ્યો તથા તમામ તાજીયા આયોજકો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સેલંબા ખાતે જયગુરુદેવ ધર્મ પ્રચારક સંસ્થા મથુરા દ્વારા આધ્યાત્મિક જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : વડોદરાથી સુરત તરફ જવાના ને.હા. 48 પર ખાડા ન પુરવાને કારણે ટ્રાફિકજામની સમસ્યા યથાવત : નિવારણ ક્યારે આવશે તેવી લોકમાંગ.

ProudOfGujarat

નેત્રંગમાં ઇક્કો ગાડીના અડફેટે પંચાલ સમાજના અગ્રણીનું સારવાર દરમ્યાન મોત નીપજયું : પૌત્રીના ઓપરેશનની ખબર-અંતર કાઢવા જતાં દાદાનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!