Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

Share

અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા વ્રુક્ષારોપાણ કરાયું

પર્યાવરણનાં જતનના હેતુસર અંકલેશ્વરનાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા યુવાનો દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું હતું.યુવાનો દ્વારા આજરોજ વ્રુક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ પ્રકારનાં ૫૦ જેટલા વ્રુક્ષોનાં છોડનું રોપાણ કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

નડીયાદ પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને મહિલા નગર સેવક સહિત ૩૦૦ ઉપરાંત કાર્યકરો ભાજપમાં જોડાયા

ProudOfGujarat

અંકલેશ્વર ઔદ્યોગિક એકમોને પાણીની અછતના પગલે લાખોનું નુકશાન.જી.આઇ.ડી.સી દ્વારા માત્ર ૧૦ એમ.એલ.ડી. પાણી જ અપાય છે.ઉદ્યોગોને પ્રોડકશન માટે ૨૪ કલાક પાણી મળવું જોઇએ તેના સ્થાને માત્ર ૮ કલાક જ પાણી મળે છે.

ProudOfGujarat

જંબુસર તાલુકાના એસ. ટી. ડેપોમાં પૈસાની લેવડદેવડ અંગે એક ઈસમ પર ચપ્પુ વડે હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!