Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિ ની સ્થાપના થતા લોકટોળા જોવા ઉમટ્યા..

Share

હાલ સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાછલા બે વર્ષથી મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર તાજીયા અને હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ગણેશ મહોત્સવ એક સાથે હોવાના કારણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિની સ્થાપના થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને હજારોની સંખ્યામાં આ દ્રશ્યને જોવા ઉમટી પડ્યા હતા ત્યારે સ્થાનિકો ના જણાવ્યાનુસાર પાછલા બે વર્ષથી તાજીયા અને ગણપતિ સાથે હોવાથી ભાઈચારાની અને કોમી એકતાની મિશાલ કાયમ રાખવા માટે અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં ગણપતિ અને તાજીયા સાથે બેસાડવામાં આવે છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં વરસાદી કાશો માં વગર વરસાદે વહેતા પ્રદૂષિત પાણી જે આસ પાસ ની ખાડીઓ ને પ્રદૂષિત કરી રહી છે

ProudOfGujarat

જામનગર-વિજાપુરા વિદ્યાસંકુલના છાત્રો ગુજરાતમાં પ્રથમ..જાણો વધુ

ProudOfGujarat

દેશના મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે ઘોષિત કરાયેલા ૧૧૫ જિલ્લામાં ગુજરાતનાં નર્મદા અને દાહોદ જિલ્લાનો સમાવેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!