Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-ટાયર ફાડ રોડ રસ્તા બન્યા,તકલાદી માર્ગના કારણે અનેક વાહનોના ટાયર ફાટયા,વાહન ચાલકોને નુકશાન

Share

ભરૂચ જિલ્લામાં જાણે કે તકલાદી અને બિસ્માર માર્ગો વારા વિસ્તારોની હરીફાઇ જામી હોય તેમ લાગી રહ્યું છે,શહેરી વિસ્તાર હોય કે હાઇવે ને લગતા વિસ્તારો હોય કોઈ માર્ગ એવો નથી રહ્યો જ્યાંથી વાહન ચાલકો સરળતાથી વાહન લઇ પસાર થઈ શકે છે.
અંકલેશ્વર ને.હા ૪૮ પર આજે સવારે વાલિયા ચોકડી પાસે અનેક વાહનોના ટાયર ફાટવાના બનાવો બન્યા હતા,બિસ્માર રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોના એક બાદ એક ટાયર ફાટવાની ઘટનાએ તંત્ર ની લાપરવાહી મુદ્દે ભારે ચર્ચા જગાવી હતી,લાંબી લાઈનો માં ઉભા રહી ટાયર બદલતા વાહન ચાલકોએ ખરાબ માર્ગ મામલે તંત્ર ની ઝાટકણી કાઢી હતી

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત સહિત 40 થી વધુ જગ્યાએ દરોડા

ProudOfGujarat

ભરૂચ : વાગરા તાલુકાના વિલાયત ગામમાં JBF મેડિકલ સેન્ટરની શરૂઆત કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા, અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદીનાં કિનારાની નજીક રહેતા ગામનાં લોકોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યા જણાવી જાણો કઈ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!