Proud of Gujarat
FeaturedGujaratINDIA

સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે અંકલેશ્વરમાં સેવાભાવી લોકો દ્વારા શ્રાદ્ધનું આયોજન

Share

આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે સેવાભાવી લોકો દ્વારા એક વિશેષ કહી શકાય તેવા શ્રાદ્ધ પર્વનું આયોજન કરવામાં આવ્યું.
આમ તો હિન્દુ ધર્મની માન્યતા અને પરંપરા અનુસાર લોકો પોતાના પિતૃઓના તર્પણ માટે શ્રાદ્ધ કરતાં હોય છે. પરંતુ આ સેવાભાવી લોકો દ્વારા રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અર્થે આજે સર્વ પિતૃ શ્રાદ્ધ તરીકે ઓળખાતી આમવસ્યાની તિથિએ શ્રાદ્ધ પર્વ યોજી એક વિશેષ કહી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી.

Advertisement

Share

Related posts

ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ એડમિનિસ્ટ્રેશન બદલાતા જુના સ્ટાફ સાથે તુચ્છ વર્તન કરવામાં આવતું હોવાથી સફાઈ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

લાભી ગામે ગ્રામસભામાં રોડ રસ્તા અને આવાસ યોજનાના પ્રશ્નોની ગ્રામજનો દ્વારા રજુઆત

ProudOfGujarat

ભરૂચ-જંબુસરના ઢોળાકુવા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ,૭ લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!