Proud of Gujarat
FeaturedGujaratINDIA

સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે અંકલેશ્વરમાં સેવાભાવી લોકો દ્વારા શ્રાદ્ધનું આયોજન

Share

આજરોજ અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે સેવાભાવી લોકો દ્વારા એક વિશેષ કહી શકાય તેવા શ્રાદ્ધ પર્વનું આયોજન કરવામાં આવ્યું.
આમ તો હિન્દુ ધર્મની માન્યતા અને પરંપરા અનુસાર લોકો પોતાના પિતૃઓના તર્પણ માટે શ્રાદ્ધ કરતાં હોય છે. પરંતુ આ સેવાભાવી લોકો દ્વારા રેલ્વે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ અર્થે આજે સર્વ પિતૃ શ્રાદ્ધ તરીકે ઓળખાતી આમવસ્યાની તિથિએ શ્રાદ્ધ પર્વ યોજી એક વિશેષ કહી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી.

Advertisement

Share

Related posts

સુરત શહેરનાં ચોકબજાર વિસ્તારમાં સીટીબસે એક આધેડને અડફેટે લેતા તેનું ધટના સ્થળે મોત નિપજયું છે.

ProudOfGujarat

ભરૂચ : ગણેશ સુગર સામેના આક્ષેપો બાબતે તપાસ સમિતિએ અહેવાલ ખાંડ નિયામકને પહોંચાડ્યો.

ProudOfGujarat

બુટલેગર બોબડો : સ્ટેટ વિજિલન્સની રેડમાં નયન બોબડો ફરી વોન્ટેડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!