Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બોરભાઠા બેટ નજીકથી ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો.

Share

ભરુચ અંકલેશ્વર વચ્ચે રોડ સાઈડની બાવળીમાંથી એક યુવકનો ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને લોકટોળા એકત્રિત થયા હતા અને હત્યાની આશંકા હોવાનું તારણ પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.
ભરુચ અંકલેશ્વર વચ્ચેની ઝાડીઓમાંથી મૃતદેહ મળી આવતા પોલીસ ધટના સ્થળે પહોચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને લાશને ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગોંડલના લોકમેળામાં એક યુવક રાઈડ પરથી પટકાયો, રાઈડ ચાલુ હતી તે દરમિયાન બની ઘટના.

ProudOfGujarat

ગોધરા: SRP ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લશ્કરી ભરતી મેળામા૧૫૩૭ ઉમેદવારો શારિરીક કસોટીમાં પાસ થયા

ProudOfGujarat

નર્મદા જિલ્લા પંચાયતનું પુરાંતલક્ષી બજેટ મંજુર કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!