Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે એક બાળકનું ડેન્ગયુનાં રોગથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે.

Share

અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં રહેતા મીનાબહેન વસાવાના પરિવારના ચાર વર્ષના પુત્ર ધનરાજને તાવ આવતો હોય તેને સ્ટેશન રોડ પર આવેલ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ અર્થે લઇ જવામાં આવ્યો હતો જ્યાં તબીબે તેનું પરિક્ષણ કરી દવા આપી હતી આ બાદ તારીખ ૭ ઓક્ટોબરે ધનરાજની તબિયત વધુ બગડતા તેને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યો હતો જો કે તારીખ ૮ ઓક્ટોબરનાં રોજ તેનું મોત નીપજ્યું હતું. બાળકનું મોત હોસ્પિટલનાં તબીબની બેદરકારીના કારણે થયું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આ અંગે શહેર પોલીસને અરજી આપવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ – ગુજરાત વિદ્યાપીઠમાં દારુની બોટલ ઝડપાઈ, હોસ્ટેલની રૂમને કરાઈ સીલ

ProudOfGujarat

અમદાવાદના પત્રકાર ચિરાગના હત્યામાં સીઆઈડી ક્રાઈમને તપાસ સોપવા નવસારીના પત્રકારોએ માંગ કરી.સંકાસ્પદ હત્યાના ચાર દીવસ બાદ પોલીસ કોઈ નક્કર કામગીરી ન કરી શકતા સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષ.

ProudOfGujarat

દિલ્હી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનું એન્જિન ફેલ, પટના એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!