Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ સ્થિત સનાતન ધર્મ પરિવારના ગુરુ આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

Share

શરદ પૂર્ણિમા નિમિતે સનાતન ધર્મ પરિવાર દ્વારા અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટના નર્મદેશ્વર મંદિર સામે ગુરુ આશ્રમ ખાતે ભજન સત્સંગના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં ભગવાન સત્યનારાયણની કથાથી કાર્યક્રમનો પ્રારંભ કરાયો જે બાદ રાસગરબા સહિતના કાર્યક્રમો યોજાયા હતા સાંજે મહા આરતી, સંત સોમદાસ બાપુએ ભક્તોને અમૃતવાણીમાં રસપાન કરાવ્યું હતું જે બાદ રાતે મુકેશ વાઘેલા અને તેઓના વૃંદે વિવિધ ભજનોની રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં સામાજિક આગેવાન ધનજી પરમાર,બલદેવ આહીર, મહિન આહિર,અમર પટેલ, કિશોર પ્રજાપતિ, ભાણા ચૌધરી આગેવાનો અને અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાનાં વાંકલમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રસ્તાઓ પર ગણપતિ વિસર્જન યાત્રાની ધામધૂમ દેખાય નહિ.

ProudOfGujarat

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી મહિલાઓને સાડી વિતરણ કરાઇ.

ProudOfGujarat

ભરૂચના મારવાડી ટેકરા ખાતેથી હજારોની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે લિસ્ટેડ બુટલેગર સહિત અન્ય એક ઈસમ પોલીસના હાથે ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!