Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- ભાટવાડ ઝૂપડપટ્ટી ના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, રોકડ રૂપિયા તથા સોના ચાંદી લઈ ચોર ફરાર…

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના પીરામણ નાકા ગેસ કંપની વચ્ચે આવેલ રોડ બાજુમાં ભાટવાડ ઝુપડપટ્ટીમાં થી તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીના ઉપર હાથફેરો કરી કોઈ ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ તપાસ માટે ઘટનાસ્થળ ઉપર આવી હતી અને અંકલેશ્વર શહેર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

Advertisement

Share

Related posts

પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે સરકારી પડતર જમીન ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતુ.

ProudOfGujarat

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

ProudOfGujarat

ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં 27 મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!