Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પાણીની કેનાલમાં મળી અજાણ્યા વ્યક્તિની લાશ….

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ના જી આઈ ડી સી પાનોલી વિસ્તાર પાસે આવેલ પાણીની કેનાલ માં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા જાગૃત યુવાનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી, હાલ આ વ્યક્તિ ની કોઈપણ જાતની ઓળખ કરવામાં આવી નથી વ્યક્તિની ડેડબોડી જોતા લાગી રહ્યું છે કે આ વ્યક્તિ પાછલા કેટલાક દિવસોથી લાવરી હાલતમાં પડ્યો હોય તથા કોઈ બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે, હાલ સમગ્ર ઘટના પોલીસ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.

Advertisement

Share

Related posts

જુનિયર ક્લાર્કનું પેપર લીક કરનાર 16 આરોપીઓને ગુજરાત ATS એ વડોદરા કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યાં

ProudOfGujarat

મુંબઈમાં ચાર માળની ઈમારત પડી, એકનું મોત, 12 લોકોને બચાવાયા.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ડાયટિશિયન સંધ્યા મિશ્રાએ ધો. 10 ના વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!