Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરમાં રંગરસિયા ગરબા અને ગુંજ ગરબા ના મેદાને ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા….

Share

આ વર્ષની નવરાત્રી જાણે મેઘરાજાની ની એન્ટ્રી તે જાણે આયોજકો તથા ગરબા ખેલૈયા મૂંઝવણમાં મુકાઇ ગયા હતા પરંતુ બે દિવસ બાદ મેઘરાજાએ જાણે ગરબા ખેલૈયાઓ અને આયોજકોની વાત સાંભળી હોય અને માં જગદંબાની કૃપા રાખી મેઘરાજા શાંત થયા હતા ત્યારે બાકીના દિવસોમાં અંકલેશ્વરમાં ગરબા ખેલૈયા કુંજ સોશિયલ ગ્રૂપ તથા રંગ રસિયા ના મેદાન મા જગદંબાના ગરબે ઝૂમી ઉઠયા હતા અને નવરાત્રિની માં જગદંબાની આરાધના ની સાથે ગરબા ખેલૈયાઓ ફરી એકવાર સાથે જોવા મળ્યો હતો અને આયોજકો અને એ પણ જાણે મેઘરાજા થી શાંતિ મળી હોય તેવું લાગી રહ્યું.

Advertisement

Share

Related posts

નડિયાદ : કપડવંજ ઝુલેલાલ મંદિરના ગાદીપતિ બ્રહ્મલીન થયા.

ProudOfGujarat

રાજપીપળા : જીતનગર સિમમાંથી રેસ્કયુ કરાયેલ ઘાયલ દીપડાનું રાજપીપળા ફોરેસ્ટ નર્સરી ખાતે મોત : અગ્નિ દાહ અપાયો.

ProudOfGujarat

નડિયાદ : ગળતેશ્વર તાલુકાના થર્મલ પાવર સ્ટેશન ખાતે યોજાશે પ્રજાસત્તાક દિન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!