Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું

Share

જગદગુરુ નરેન્દ્રાચાર્યજીમહારાજ સંસ્થાન દ્વારા અંકલેશ્વરના પીરામણ નાકા નજીક આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામ આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.સદર રક્તદાન શિબિરમાં ભરૂચ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ સુરેશ પટેલ તેમજ સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ તેની IL TakeCare એપ દ્વારા હીટવેવ એડવાઈઝરી જારી કરી.

ProudOfGujarat

ભરૂચ : છીપવાડ ચોક વિસ્તારમાં ખુલ્લી ગટરમાં મારુતિ કાર ખાબકી, ગટરો પહોળી અને રસ્તો સાંકળો હોવાથી અકસ્માતના બનતા અનેક બનાવો..!!

ProudOfGujarat

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર નર્મદા નિગમના વહિવટી સંચાલક જે.પી.ગુપ્તાના હસ્તે થયુ ધ્વજવંદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!