Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : શ્રાવણ માસમાં ભગવાન પણ સુરક્ષિત નથી : શિવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીની ચોરી કરી

Share

શ્રવણ માસનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે ત્યારે લોકો વધુ ભગવાન શિવજીના મંદિરે પુજા અર્ચના કરવા જતાં હોય છે ત્યારે બીજી બાજુ તસ્કરો હવે મદિરોને પોતાના નિશાના બનાવી રહ્યા છે . ગત રાત્રિના સમયે ભડકોદરા ગામના શિવજી મંદિરને બે તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જે સમગ્ર ઘટના સી.સી.ટી.વી . કેમેરામાં કેદ થઈ હતી .

Advertisement

ભડકોદરા ગામના શિવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી દાન પેટીની ચોરી કરી તરકારો ફરાર થયા હતા . ચોરીની ઘટના મંદિરમાં લગાવેલા સી.સી.ટી.વીમાં કેદ થઈ હતી જે અંગે પોલીસ ફરિયાદ મંદિર પરિસર દ્વારા નોંધવામાં આવી હતી અને પોલીસે cctv મેળવી તપાસ હાથ ધરી છે .

મુકેશ વસાવા , અંકલેશ્વર .


Share

Related posts

ભરૂચ : વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે લોકો જાગૃત બન્યા સાથે જિલ્લામાં કેટલું વેકસીનેશન થયું…જાણો.

ProudOfGujarat

ગુજરાતના યુવાને બાબાસાહેબ આંબેડકરની પેઇન્ટિંગ બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

ProudOfGujarat

ભરૂચના દહેજ રોડ ઉપર હાઈવા ડમ્ફર અને બાઈક વચ્ચે અકસ્માત તથા બાઇક ચાલકને પહોંચી ગંભીર ઇજાઓ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!