Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે બાઈક પર અકસ્માત સર્જાતા ઈજા

Share

નેશનલ હાઈવે નંબર આઠ ઉપર અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે મોટરસાઇકલ ચાલક ઉપર અચાનક જ વાંદરો મોઢાના ભાગે પંજો મારી દેતા ઈજાગ્રસ્ત થયો હતો ઇજાગ્રસ્ત ને સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.ઇજાગ્રસ્ત જુનેદ અબ્દુલ્લા વડીયા,ઉમર22 રહેવાસી વાડી તથા અન્ય એક કલ્પેશભાઈ ને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી .રસ્તા પરથી પ્રસાર થતા રીક્ષા ચાલકે માનવતા દાખવી બન્ને ઇજાગ્રસ્તઓ ને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : મોટી ડુંગરી વિસ્તારમાં વીજ થાંભલો ધરાશાઈ થયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ફરી કોરોનાનો ધીમી ગતિએ પગ પેસારો..!!

ProudOfGujarat

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા 54195 મતથી આગળ…

ProudOfGujarat
error: Content is protected !!