Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ખાતે યુવા ભાજપ દ્વારા રકત શિબિર..

Share

ગુજરાત યુવા ભાજપ દ્વારા સુભાષચંદ્ર બોઝ ની 121 મી જન્મ જ્યંતી નિમિતે સમગ્ર ર ગુજરાત માં રક્તદાન શિબીર નુ આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં ભાજપા ના યુવા કાર્યકર્તાઓ અને રક્ત દાતાઓ દ્વારા ઉત્સાહ ભેર રક્ત દાન કરવામાં આવ્યું હતું.

 

Advertisement

ગુજરાતના તમામ શહેરોમાં રવિવારે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા અંકલેશ્વર ખાતે 121 યુનિટ રક્તદાન એકત્ર કરાયુ હતું. અંકલેશ્વર શહેર, તાલુકા, તેમજ નોટીફાઈડ અને હાંસોટ તાલુકા યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવેલ રક્તદાન શિબિરમાં વિશેષ ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષા ના મંત્રી ઈશ્વરસિંહ પટેલે દેશના વિકાસ અર્થે યુવાધને આગળ આવી દેશને ગતિશીલ બનાવવામા સિંહ ફાળો આપ્યો છે તેમ જણાવ્યું હતું


Share

Related posts

ભરૂચ નગર પાલિકા માં મચ્છરો ના ઉપદ્રવ અને સ્વચ્છતા અને પાણી જેવા વિવિધ મુદ્દે વિપક્ષ ના હોબાળા વચ્ચે સંપન્ન થઇ હતી…

ProudOfGujarat

ઝધડીયાની ગેલેક્ષી સરફેકટન્ટસ લિમિટેડ કંપની દ્વારા 700 લોકોને સેનેટાઇઝર અને શોપની કીટ વહેંચવામાં આવી.

ProudOfGujarat

શું સ્ટારપ્લસની ‘તેરી મેરી દોરિયા’ માંથી અંગદ અને સિરાતના લગ્ન બોલિવૂડ દંપતી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નથી પ્રેરિત છે?

ProudOfGujarat
error: Content is protected !!